કરુણાની કીટ સાથે કેન્સર સામે એક સંઘર્ષ
Started April 5, 2025
129
0
0
કરુણાકેર ફાઉન્ડેશન ગરીબ અને આર્થિક રીતે નબળા એવા કેન્સર પીડિત દર્દીઓની સહાય માટે સતત કાર્યરત છે. ફાઉન્ડેશન દ્વારા ગરીબ કેન્સર દર્દીઓને રોજિંદી ખોરાકની પૂરતી વિતરણ માટે અનાજની કીટ આપી રહી છે, જેથી તેઓના જીવનમાં થોડી રાહત અને આરામ મળી શકે.

